|
માહિતી અધિકાર હોમ ||
નિયમસંગ્રહ-૧૪ |
|
|
|
કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો
પ્રકરણ- ૧૫ (નિયમસંગ્રહ-૧૪) |
|
------------------------------------------------------------------------------------ |
|
|
| ક્રમ |
વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમો. |
ધોરણો. |
| ૧ |
સિંચાઇ યોજનાઓ. |
નં.મીસે / ૧૦૮૪/૨૯૬/આઇ. તા.૯/૧/૯૦
મોટી સિંચાઇ યોજના - ૧૦૦૦૦ હેકટરથી વધારે.
મધ્યમ સિંચાઇ યોજના -૨૦૦૦ - ૧૦૦૦૦ હેકટરે
નાની સિંચાઇ યોજના -૫૦૦- ૨૦૦૦ હેકટર (રાજય હસ્તક)
નાની સિંચાઇ યોજના -૫૦૦ હેકટર સુધી (પંચાયત હસ્તક) |
| ૨ |
ઇજારદારોની કામો માટે ટેન્ડર ભરવાની નાણાંકીય મર્યાદા. |
માર્ગ અને મકાન વિભાગઃ-
નં. આરજીએન/૬૦૮૯/૮/પાર્ટ-૧/સ. તા.૨૭/૧/૯૮.મુજબ
છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કામો.
વર્ગ- અઅ - અમર્યાદિત.
વર્ગ- અ - રૂ.૩૦૦ લાખ સુધીના.
વર્ગ- બ - રૂ.૧૦૦ લાખ સુધીના.
વર્ગ- ક - રૂ.૫૦ લાખ સુધીના.
વર્ગ- ડ - રૂ.૩૦ લાખ સુધીના.
વર્ગ- ઇ-૧ - રૂ.૧૦ લાખ સુધીના.
વર્ગ- ઇ-૨ - રૂ.૪ લાખ સુધીના. |
| ૩ |
ચેકડેમોના કાર્યક્રમ |
-
ન.જ.સં.પા.પુ.અને ક.વિભાગના ઠરાવ ક્રમાંકઃ
સીડીએમ/૨૦૦૪/ ૨૯૦૪/ ક.ર તા.૧/૪/૦૫.થી સરદાર પટેલ રાહભાગી જઇસંચય
યોજનાનો ચોથો તબક્કો અમલમાં આવેલ છે.
-
સરદાર પટેલ સહભાગી જઇસંચય યોજનાના ચોથો તબક્કો
અંતર્ગત સરકારી કામો અને લોકફાળાનું ધોરણ સમગ્ર રાજય માટે ૮૦-૨૦ નિયમ
કરવામાં આવેલ છે.
-
રૂ.૩.૦૦ લાખથી ઓછી કિંમતના ચેકડેમો માત્ર ખેડૂત
લોકજૂથો કરી શકે છે. સ્થાનિક વોકળ પરના રૂ.૩ થી ૧૫ લાખની અંદાજીત
કિંમતના ચેકડેમો ખેડૂત લોકજૂથો /બીનસરકારી સંસ્થા/ઔઘોગિક ગૃહો/
માર્કેટીંગ યાર્ડ વિગેરે જેવી સંસ્થાઓ કરી શકે છે. મોટી નદી પરના
ચેકડેમમો માત્ર /ઔઘોગિક ગૃહો/ બીનસરકારી સંસ્થા વિગેરે કરી શકશે.
|
|
|
|